25.4 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના ગામડાઓમાં નાગ પંચમીની ઉજવણી કરવામાં આવી હતી


અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના ગામડાઓમાં નાગ પંચમીની ઉજવણી કરવામાં આવી હતી આજ રોજ નાગ પંચમીના શુભ દિવસે બાવળા તાલુકાના ગામડાઓમાં નાગ મંદિરોમાં ભક્તો ની ભીડ જોવા મળી હતી નાગપંચમીના દિવસે નાગદેવતાની પૂજા કરવામાં આવે છે. જે લોકોની કુંડળીમાં કાલસર્પ દોષ, રાહુ કે કેતુ દોષ હોય તેમણે આ દિવસે વિશેષ પૂજા કરવી જોઈએ તલવટ અને કુલેરનો પ્રસાદ દાદાને ચડાવવામાં આવે છે કોરોના પછી ઘણા સમય પછી મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને નાના બાળકોએ મેળાની ખુબ મોજ માણી હતી

 

રિપોર્ટર ગોહેલ સોહિલ કુમાર

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -